તંત્રની બેદરકારી : સાબરમતી ડી કેબિન નજીક 13 કરોના ખર્ચે બનેલા અંડરપાસમાં પાણીના નિકાલની વ્યવસ્થા જ નહીં!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Sabarmati News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના અણઘડ આયોજનના કારણે પ્રજાના પૈસાની બરબાદી થઈ રહી છે. ડી કેબિન ખાતે રેલવે અને કોર્પોરેશને સંયુકત રીતે રુપિયા 13.83 કરોડના ખર્ચે આ અંડરપાસ બનાવ્યો છે. છ મહીના અગાઉ ઉતાવળે ખુલ્લો મુકવામા આવેલા આ અંડરપાસમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી.
આ અંડરપાસમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ રસ્તો બનાવાયો નહતો.
What's Your Reaction?






