તંત્રની બેદરકારી : સાબરમતી ડી કેબિન નજીક 13 કરોના ખર્ચે બનેલા અંડરપાસમાં પાણીના નિકાલની વ્યવસ્થા જ નહીં!

Jun 27, 2025 - 12:30
તંત્રની બેદરકારી : સાબરમતી ડી કેબિન નજીક 13 કરોના ખર્ચે બનેલા અંડરપાસમાં પાણીના નિકાલની વ્યવસ્થા જ નહીં!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad Sabarmati News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના અણઘડ આયોજનના કારણે પ્રજાના પૈસાની બરબાદી થઈ રહી છે. ડી કેબિન ખાતે રેલવે અને કોર્પોરેશને સંયુકત રીતે  રુપિયા 13.83 કરોડના ખર્ચે આ અંડરપાસ બનાવ્યો છે. છ મહીના અગાઉ ઉતાવળે ખુલ્લો મુકવામા આવેલા આ અંડરપાસમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી.

આ અંડરપાસમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ રસ્તો બનાવાયો નહતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0