જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતી બે બહેનો પર જૂની અદાવતના કારણે પાડોશીએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

Nov 22, 2025 - 18:00
જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતી બે બહેનો પર જૂની અદાવતના કારણે પાડોશીએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Crime : જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતી નુરજહાંબેન ઇમરાનભાઈ ભાયા નામની 30 વર્ષની યુવતીને ગઈકાલે પોતાના ઘેર ફિનાઈલ પી લીધું હોવાથી તેણીને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ ઉપરાંત તેની મોટીબેન મેમુનાબેન કે જેના ઉપર પોતાના મકાનમાં નીચેના ભાગે રહેતા પોતાના જ માસીજી સાસુના દીકરા અશરફ અનવર ભાયાએ છરી વડે હુમલો કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. ફિનાઈલ પી લેનાર નુરજહાંબેન તેમજ છરી વડે ઈજાગ્રસ્ત બનનાર તેની મોટી બહેન મેંમણાબેન બંનેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0