છૂટા કરેલા મૌલાનાને બહાર નીકળવા કહેતાં મસ્જિદના ટ્રસ્ટીને માર માર્યો

Jul 20, 2025 - 09:00
છૂટા કરેલા મૌલાનાને બહાર નીકળવા કહેતાં મસ્જિદના ટ્રસ્ટીને માર માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જૂનાગઢના ખ્વાજાનગરમાં આવેલી મસ્જિદમાં માથાકૂટ : મસ્જિદના ટ્રસ્ટીના પૌત્રનો મોબાઈલ ઝૂંટવી લઈ 'હવે આવીશ તો સારાવાટ નહિ રહે' એવી ધમકી આપી

જૂનાગઢ, : જૂનાગઢના ખ્વાજાનગરમાં મસ્જીદના ટ્રસ્ટીએ અગાઉ મૌલાનાને છૂટો કરી દીધો હતો. તે મસ્જીદમાં આવતા ટ્રસ્ટીએ જતા રહેવા કહ્યું હતું. આથી છ શખ્સોએ વૃધ્ધ ટ્રસ્ટીને માર મારી તેના પૌત્રનો મોબાઈલ ઝૂંટવી લઈ હવે મસ્જીદમાં આવીશ તો સારાવાટ નહિ રહે એવી ધમકી આપી હતી.

આ અંગેની વધુ વિગત મુજબ શહેરના ખ્વાજાનગર વિસ્તારમાં રહેતા હાજીભાઈ અલીભાઈ ઠેબા (ઉ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0