છૂટા કરેલા મૌલાનાને બહાર નીકળવા કહેતાં મસ્જિદના ટ્રસ્ટીને માર માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢના ખ્વાજાનગરમાં આવેલી મસ્જિદમાં માથાકૂટ : મસ્જિદના ટ્રસ્ટીના પૌત્રનો મોબાઈલ ઝૂંટવી લઈ 'હવે આવીશ તો સારાવાટ નહિ રહે' એવી ધમકી આપી
જૂનાગઢ, : જૂનાગઢના ખ્વાજાનગરમાં મસ્જીદના ટ્રસ્ટીએ અગાઉ મૌલાનાને છૂટો કરી દીધો હતો. તે મસ્જીદમાં આવતા ટ્રસ્ટીએ જતા રહેવા કહ્યું હતું. આથી છ શખ્સોએ વૃધ્ધ ટ્રસ્ટીને માર મારી તેના પૌત્રનો મોબાઈલ ઝૂંટવી લઈ હવે મસ્જીદમાં આવીશ તો સારાવાટ નહિ રહે એવી ધમકી આપી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ શહેરના ખ્વાજાનગર વિસ્તારમાં રહેતા હાજીભાઈ અલીભાઈ ઠેબા (ઉ.
What's Your Reaction?






