ગુજરાતમાં રબારી સમાજમાંથી કુરિવાજો દૂર કરવા ઘડાયેલું નવું બંધારણ આજથી લાગુ, જાણો શું-શું નવા નિયમો બનાવાયા

Jan 15, 2025 - 20:30
ગુજરાતમાં રબારી સમાજમાંથી કુરિવાજો દૂર કરવા ઘડાયેલું નવું બંધારણ આજથી લાગુ, જાણો શું-શું નવા નિયમો બનાવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rabari Samaj Constitution

Rabari Samaj Constitution : ગુજરાતમાં સમાજમાં કુરિવાજો દૂર કરવા માટે રબારી સમાજ બંધારણ પરિષદ, અમદાવાદ દ્વારા નવા નિયમો આજે બુધવારથી (15 જાન્યુઆરી, 2025) અમલમાં મુકવામાં આવ્યા છે. જેમાં પહેરામણી, સગાઈ, સીમંત, લગ્ન પ્રસંગ, મોબાઈલમાં મુકાતા સ્ટેટ્સ સહિતના વિષયોને આવરી લેવામાં આવ્યા છે. 

સમાજમાં કુરિવાજો દૂર કરવા લાગુ કરાયા ચોક્કસ નિયમો

અમદાવાદમાં રબારી સમાજ બંધારણ પરિષદ દ્વારા સમાજમાં કુરિવાજો દૂર કરવાના નવા નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે. લાગુ કરાયેલા નવા નિયમોમાં સગાઈ, લગ્ન, સીમંત સહિતના અનેક પ્રસંગોને ધ્યાનમાં રાખીને સમાજ માટે ચોક્કસ નિયમો લાગુ કરાયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0