ગુજરાતનાં પૂર્વ CM વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે કરાઈ અંતિમ વિધિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Plane Crash In Ahmedabad : ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું 12મી જૂને અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. તેઓ પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને દુર્ઘટનાનો શિકાર બન્યા. આજે રાજકોટ ખાતે તેમની સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરાઇ. તેમની અંતિમ યાત્રા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
What's Your Reaction?






