ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની 'વાઈરસ'વાળી પોસ્ટે પોલ ખોલી!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gir Forest Lion Deaths: ગીરના જંગલોમાં સિંહોમાં ફેલાયેલા કેનાઇન ડિસ્ટેમ્પર વાઈરસ (CDV) અને 'બબેસિઓસિસ' (Babesiosis) જેવા જીવલેણ રોગોના કારણે થયેલા મોતના મામલે ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. આ મામલે વનમંત્રી અર્જુન મોઢવાડિયાના દાવા અને ખુદ વન વિભાગના ઉચ્ચ અધિકારીની સોશિયલ મીડિયા પોસ્ટ વચ્ચે મોટો વિરોધાભાસ સામે આવતાં સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે. વનમંત્રી એકતરફ વાઈરસ ન હોવાની વાત કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વન અધિકારીની એક પોસ્ટે વન વિભાગની પોલ ખોલી નાખી છે.
વનમંત્રીનો દાવો: પરિસ્થિતિ અંકુશમાં, 17માંથી 12 સિંહો મુક્ત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

