કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અત્રેના મુક્તાનંદ સર્કલથી કલાદર્શન ચાર રસ્તા તરફ જતા આશરે છ કિલોમીટરના સિક્સલેન માર્ગ પર ફૂટપાથો ગેરકાયદે દબાણોના કારણે નજરે ચઢતા નથી. માર્ગની બંને તરફ ફૂટપાથ પર કાયમી દબાણો ઉભા કરી દેવાયા હોવાથી રાહદારીઓ માટે રસ્તા પર ચાલવું મુશ્કેલ બની ગયું છે.
ઠેર ઠેર ફૂટપાથ પર બાંધકામ કરી દેવાયા છે તો કેટલાક લોકોએ શેડ ઉભા કરી કબજો જમાવ્યો છે. અનેક સ્થળોએ વાહનોનું કાયમી પાર્કિંગ થતું હોવાથી ફૂટપાથ સંપૂર્ણપણે બંધ થઈ જતા સામાન્ય નાગરિકોને સડક પર ચાલવાની ફરજ પડી રહી છે. ભારે ટ્રાફિક વચ્ચે રસ્તા પર ચાલવું જોખમી બનતું જાય છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

