કપડવંજના વાઘાવત નજીક વાત્રક નદીનો પુલ ક્ષતિગ્રસ્ત

Jul 14, 2025 - 00:00
કપડવંજના વાઘાવત નજીક વાત્રક નદીનો પુલ ક્ષતિગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- પુલ પર બેફામ ભારે વાહનોની અવરજવર

- પુલ પર લોખંડના સળિયા બહાર આવી જતા સમારકામ કરાયું હતું, વનસ્પતિ ઉગી નિકળી 

કપડવંજ : કપજવંજના વાઘાવત નજીક વાત્રક નદીના પુલ ક્ષતિગ્રસ્ત હોવા છતાં બેફામ ઓવરલોડ વાહનોની અવરજવર થઇ રહી છે.ગંભીર પુલ દુર્ઘટના જેવી ઘટના ન સર્જાય તે માટે તાકિદે પગલાં લેવામાં આવે તેવી માગણી ઉઠી છે. 

તાલુકાના વાઘાવત પાસે વાત્રક નદીના પુલ પરથી સળિયા બહાર આવી જતા તંત્ર દોડ્તુ થયું હતું અને સળિયાનું સમારકામ કરવામાં આવ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0