આણંદ જિલ્લામાં 3 વર્ષમાં 52,697 લોકોને શ્વાન કરડયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અન્ય પ્રાણી કરડવાના 1,723 કેસ નોંધાયા
- 2023 ની સરખામણીએ 2024 માં શ્વાન કરડવાના 7,198 અને અન્ય પ્રાણીના 187 કેસ વધુ
હડકવા એટલે લિસા વાયરસ કૂતરા, બિલાડી અને વાંદરાઓ જેવા પ્રાણી કરડવાથી માણસોના શરીરમાં પ્રવેશી મગજની બળતરાનું કારણ બને છે. દર વર્ષે વિશ્વભરમાં હડકવાના કારણે અંદાજે ૫૫,૦૦૦થી ૬૦,૦૦૦ માનવ મૃત્યુ થાય છે.
What's Your Reaction?






