અમદાવાદ પ્લેન ક્રેશ: વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા હેલ્પડેસ્ક શરૂ, નોડલ અધિકારીઓની નિમણૂક

Jun 16, 2025 - 00:30
અમદાવાદ પ્લેન ક્રેશ: વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા હેલ્પડેસ્ક શરૂ, નોડલ અધિકારીઓની નિમણૂક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad Plane Crash: અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા યુદ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી કરાઈ રહી છે. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ક્રેશ થઈ હતી, જેમાં 279 લોકોના મૃત્યુ થયા છે. દુર્ઘટનામાં મૃતક મુસાફરોના કાયદેસરના વારસદારોને વીમા-દાવાની ચૂકવણી કરવા માટે પણ હેલ્પ ડેસ્ક શરૂ કરાયા છે. આ માટે નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરાઈ છે. 

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ 62 DNA મેચ થયા, 35 મૃતદેહો પરિવારને સોંપાયા, ડીએનએ સેમ્પલિંગ માટે 12 ટીમ કાર્યરત

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0