અમદાવાદનું અનોખું શિવ મંદિરઃ અહીં ભક્તો માનતા પૂરી કરવા ચઢાવે છે સિગારેટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Shiva Temple: શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ભક્તો ભોળાનાથને રિઝવવા માટે શિવ મંદિરોમાં પૂજા-અર્ચના અને ઉપવાસ કરતા જોવા મળે છે. ગુજરાતમાં અનેક શિવ મંદિરો આવેલા છે, પરંતુ અમદાવાદમાં એક એવું અનોખું મંદિર છે જ્યાં શિવજીને રીઝવવા અઘોરી બાબાની સમાધિએ ચઢાવાય છે હજારો સિગારેટ! ચાલો જાણીએ આ અનોખા મંદિર વિશે.
મહાદેવના મંદિરમાં સિગારેટ અર્પણ કરવાની પરંપરા
અમદાવાદમાં ગાંધી આશ્રમ અને દાંડી પુલ વચ્ચે આવેલું પ્રાચીન દૂધાધારી મહાદેવ મંદિર એક વિશિષ્ટ પરંપરા ધરાવે છે.
What's Your Reaction?






