સુરેન્દ્રનગર જીલ્લામાં તાજેતરમાં પડેલ વરસાદને પગલે ખેડુતોને મોટાપાયે નુકશાન જતાં હાલત કફોડી

- ઓગષ્ટ અને સપ્ટેમ્બર બાદ હવે ચાલુ મહિનામાં પણ વરસાદ પડતા ખેડુતોને રોવાનો વારો આવ્યો- તૈયાર કપાસ વીણવાના સમયે વરસાદ ખાબકતા મોઢામાં આવેલ કોળીયો છીનવાયો- સરકાર દ્વારા સાચો અને સચોટ સર્વે કરી નુકશાનીનું વળતર ચુકવવાની માંગસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે મહિનામાં બે વખત અતિવૃષ્ટીના કારણે ખેતીમાં ભારે નુકસાન થયું હતું ત્યારે તાજેતરમાં જીલ્લામાં ફરી હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદ પડતા સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર અને પાટડી પંથકમાં ખેડુતોને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે અને કપાસ સહિતના પાકો ધોવાઈ જતા ખેડૂતોના મોંઢા સુધી આવેલો કોળીયો છીનવાઇ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારીત જીલ્લો છે અને ખેડુતો અલગ-અલગ પાકોનું વાવેતર કરી સમૃધ્ધ બન્યા છે જેમાં જીલ્લાના સૌથી વધુ ઉત્પાદન કપાસનું થાય છે ચાલુ વર્ષે ઝાલાવાડમાં અંદાજે ૫.

સુરેન્દ્રનગર જીલ્લામાં તાજેતરમાં પડેલ વરસાદને પગલે ખેડુતોને મોટાપાયે નુકશાન જતાં હાલત કફોડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ઓગષ્ટ અને સપ્ટેમ્બર બાદ હવે ચાલુ મહિનામાં પણ વરસાદ પડતા ખેડુતોને રોવાનો વારો આવ્યો

- તૈયાર કપાસ વીણવાના સમયે વરસાદ ખાબકતા મોઢામાં આવેલ કોળીયો છીનવાયો

- સરકાર દ્વારા સાચો અને સચોટ સર્વે કરી નુકશાનીનું વળતર ચુકવવાની માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે મહિનામાં બે વખત અતિવૃષ્ટીના કારણે ખેતીમાં ભારે નુકસાન થયું હતું ત્યારે તાજેતરમાં જીલ્લામાં ફરી હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદ પડતા સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર અને પાટડી પંથકમાં ખેડુતોને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે અને કપાસ સહિતના પાકો ધોવાઈ જતા ખેડૂતોના મોંઢા સુધી આવેલો કોળીયો છીનવાઇ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારીત જીલ્લો છે અને ખેડુતો અલગ-અલગ પાકોનું વાવેતર કરી સમૃધ્ધ બન્યા છે જેમાં જીલ્લાના સૌથી વધુ ઉત્પાદન કપાસનું થાય છે ચાલુ વર્ષે ઝાલાવાડમાં અંદાજે ૫.