સુરતની ટેક્સટાઈલ મિલમાં ડ્રમ ફાટ્યા બાદ આગ લાગી, 2ના મોત, 15થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat News : સુરતના પલસાણામાં જોળવાની મિલમાં બોઈલરનું ડ્રમ ફાટતા દુર્ઘટના સર્જાઈ હતી. સંતોષ ટેક્સટાઈલ મિલમાં બોઈલરનું ડ્રમ ફાટતા અફરાતફરી મચી હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત અને 15 થી વધુ કામદારો દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મિલમાં ડ્રમ ફાટતા 2ના મોત
What's Your Reaction?






