સંત સરોવરના ચાર દરવાજા બે ફુટ ખોલી ૧૦ હજાર ક્યુસેક પાણી છોડાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના કારણે ધરોઇ ડેમમાંથી પાણી છોડવાની શક્યતાને પગલે
ગમે ત્યારે પાણીની આવક વધી જાય તેમ હોવાથી સંત સરોવરની બંને
બાજુના કાંઠાના ગામોને એલર્ટ કરાયા
ગાંધીનગર : ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓ વહેતી થઇ ગઇ
What's Your Reaction?






