રોગચાળાના મહિને ચંદ્રાલામાંથી કમળાના વધુ બે કેસ મળી આવ્યા

Jan 24, 2025 - 04:30
રોગચાળાના મહિને ચંદ્રાલામાંથી કમળાના વધુ બે કેસ મળી આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું

બન્ને શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઇને તપાસ માટે મેડિકલ કોલેજ મોકલાયા : સર્વેની કામગીરી યથાવત

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામમાં એક મહિના પહેલા કમળાનો રોગચાળો ફેલાયો હતો અને અહીંથી લગભાગ ૨૯ જેટલા બાળકો અને કિશોરો કમળાના રોગચાળામાં પટકાયા હતા ત્યાર બાદ આ ગામમાં અને અસરગ્રસ્ત મહોલ્લા-વાસમાં સર્વેની કામગીરી સઘન

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0