રાજકોટ અનૈતિક સંબંધોનો કેસ : આત્મહત્યા કરનાર પતિના ફાયરિંગમાં ઈજાગ્રસ્ત પત્નીનું પણ મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajkot Crime News: રાજકોટના જામનગર રોડ પર નાગેશ્વર મેઇન રોડ પર સ્થિત સમેત શિખર એપાર્ટમેન્ટમાં શનિવારે બનેલી ફાયરિંગની ગોઝારી ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત તૃષાબેન પઢીયાર (ઉ.વ.39)નું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે સવારે તેમના પતિ લાલજીભાઇએ પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી પત્ની પર ફાયરિંગ કર્યા બાદ, પોતે પણ લમણે ગોળી ઝીંકી આત્મહત્યા કરી લીધી હતી. આ હચમચાવી દેનારી ઘટના પાછળ પત્નીના પ્રેમ સંબંધનું કારણ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

