દેશ-વિદેશના સમાચાર LIVE: શરદપૂર્ણિમાએ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય અભિધમ્મા દિવસમાં ભાગ લેશે. હરિયાણામાં નાયબ સિંહ સૈની 17 ઓક્ટોબરે પંચકુલાના દશેરા મેદાનમાં શપથ લેશે. વડાપ્રધાન મોદી સહિત ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ શપથ ગ્રહણમાં ભાગ લેશે. રાહુલ ગાંધી માનહાનિ કેસમાં 17 ઓક્ટોબરે સુલતાનપુર, યુપીમાં સુનાવણી થશે. બંગાળની ખાડીમાં આવેલું વાવાઝોડું તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ત્રાટકે તેવી શક્યતા છે. મંડીના બીજેપી સાંસદ કંગના રનૌત સામે આગ્રાની વિશેષ અદાલતમાં ખેડૂતોને લઈને તેમના વિવાદિત નિવેદનને લઈને દાખલ કરાયેલા કેસની સુનાવણી થશે.

દેશ-વિદેશના સમાચાર LIVE: શરદપૂર્ણિમાએ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય અભિધમ્મા દિવસમાં ભાગ લેશે. હરિયાણામાં નાયબ સિંહ સૈની 17 ઓક્ટોબરે પંચકુલાના દશેરા મેદાનમાં શપથ લેશે. વડાપ્રધાન મોદી સહિત ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ શપથ ગ્રહણમાં ભાગ લેશે. રાહુલ ગાંધી માનહાનિ કેસમાં 17 ઓક્ટોબરે સુલતાનપુર, યુપીમાં સુનાવણી થશે. બંગાળની ખાડીમાં આવેલું વાવાઝોડું તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ત્રાટકે તેવી શક્યતા છે. મંડીના બીજેપી સાંસદ કંગના રનૌત સામે આગ્રાની વિશેષ અદાલતમાં ખેડૂતોને લઈને તેમના વિવાદિત નિવેદનને લઈને દાખલ કરાયેલા કેસની સુનાવણી થશે.