જામીન પર છૂટેલા આસારામ જોધપુરથી સારવાર માટે આવશે અમદાવાદ, મોટેરાના આશ્રમમાં રોકાશે

Jan 24, 2025 - 20:30
જામીન પર છૂટેલા આસારામ જોધપુરથી સારવાર માટે આવશે અમદાવાદ, મોટેરાના આશ્રમમાં રોકાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad News : સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરી, 2025એ દુષ્કર્મ કેસમાં આસારામને વચગાળાના જામીન આપ્યા હતા. 2013ના દુષ્કર્મના કેસને લઈને સ્વાસ્થ્યના આધારે આ રાહત આપવામાં આવી છે. જેમાં આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા. જામીન પર છૂટ્યાના 9 દિવસ બાદ આસારામ જોધપુરથી અમદાવાદના આશ્રમ જવા રવાના થશે. આ દરમિયાન આસારામ ગઈકાલે ગુરુવારે સુમેરપુર થઈને રોડ મારફતે અમદાવાદ જવા નીકળ્યા હતા. અમદાવાદ આવીને આસારામ મોટેરા સ્થિત આશ્રમમાં રહેવાના છે, જ્યાં સારવાર માટે નિષ્ણાત તબીબોની સલાહ લેશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0