છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના રૂ. 16.77 લાખ કરોડનું ધોવાણ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- ભૌગોલિક-રાજકીય કટોકટીના કારણે શેરબજારમાં અફરા-તફરી
- મંગળવારે સેન્સેક્સમાં ૧,૪૫૬ પોઇન્ટ અને ચાર દિવસમાં ૩,૩૯૯ પોઇન્ટનું મોટું ગાબડું
અમદાવાદ: વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને લાંબા સમયથી ચાલી રહેલી ભૌગોલિક રાજકીય કટોકટીને કારણે ભારતીય શેરબજારમાં છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનથી ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ચાર દિવસમાં સેન્સેક્સમાં સતત પીછેહઠને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ.૧૬.૭૭ લાખ કરોડનું ધોવાણ થયું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

