ખેડાના નવાગામની મહિલાનું બારેજાની રૂદ્રાક્ષ હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મોત

- સસરાની ફરિયાદના આધારે હોસ્પિટલ વિરૂદ્ધ ગુનો દાખલ- મહિલાને ડિસ્ચાર્જ કર્યા બાદ પણ તબિયતમાં સુધારો ન થતાં ફરી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી : પ્રસૂતિના નવમાં દિવસે મૃત્યુ નડિયાદ : ખેડાના નવાગામમાં રહેતી પરિણીતાને બારેજાની રૂદ્રાક્ષ હોસ્પિટલમાં પ્રસુતિ માટે લઈ જવામાં આવી હતી. પ્રસુતિ બાદ પરિણીતાની તબીયત વારંવાર ખરાબ રહેતી હતી. પ્રસુતિના ચોથા દિવસે તેણીને ડિસ્ચાર્જ કરાઈ હતી. જોકે, બાદમાં પણ તેણીની તબીયતમાં સુધારો ન થતાં તા.

ખેડાના નવાગામની મહિલાનું બારેજાની રૂદ્રાક્ષ હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સસરાની ફરિયાદના આધારે હોસ્પિટલ વિરૂદ્ધ ગુનો દાખલ

- મહિલાને ડિસ્ચાર્જ કર્યા બાદ પણ તબિયતમાં સુધારો ન થતાં ફરી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી : પ્રસૂતિના નવમાં દિવસે મૃત્યુ 

નડિયાદ : ખેડાના નવાગામમાં રહેતી પરિણીતાને બારેજાની રૂદ્રાક્ષ હોસ્પિટલમાં પ્રસુતિ માટે લઈ જવામાં આવી હતી. પ્રસુતિ બાદ પરિણીતાની તબીયત વારંવાર ખરાબ રહેતી હતી. પ્રસુતિના ચોથા દિવસે તેણીને ડિસ્ચાર્જ કરાઈ હતી. જોકે, બાદમાં પણ તેણીની તબીયતમાં સુધારો ન થતાં તા.