ખેડા જિલ્લામાં અકસ્માતના 3 બનાવમાં 3 વ્યક્તિના મોત

Oct 26, 2025 - 10:30
ખેડા જિલ્લામાં અકસ્માતના 3 બનાવમાં 3 વ્યક્તિના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- 10 થી વધુ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

- આમસરણ પાટિયા પાસે, પરીએજ નજીક અને માંકવા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત

નડિયાદ : નવા વર્ષે નડિયાદ અમદાવાદ રોડ ઉપર આમસરણ પાટિયા પાસે, માતર તારાપુર હાઈવે પર પરીએજ પાસે અને માંકવા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતના બનાવોમાં ૩ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. 

અમદાવાદ નિકોલમાં રહેતા દિવ્યેશ ધીરજલાલ વઘાસિયા બેસતા વર્ષે ગાડી લઈ માતા લીલાવતીબેન, દીકરા માનવને લઈ ડાકોર, વડતાલ તેમજ નડિયાદ સંતરામ મંદિરના દર્શનાર્થે ગયા હતા. પરત ફરતા મહેમદાવાદ અમદાવાદ રોડ ઉપર આમસરણ પાટીયા નજીક રોડ ઉપર કૂતરું આવતા બ્રેક મારતા ગાડી રોડની સાઈડ પર આવેલા થાંભલા સાથે અથડાતા ગાડીમાં સવાર ત્રણેય ઈજાગ્રસ્ત થયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0