કડાણા ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા મહી નદીમાં પૂર : સિંધરોટ સહિત નીચાણવાળા ગામોમાં પાણી ફરી વળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Flood : ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે મહીસાગર નદીમાં પૂર આવ્યું છે. પરિણામે નદીના હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં પણ પાણી ફરી વળ્યા છે. પરિણામે વડોદરા શહેર નજીક આવેલા સિંધરોટના આજુબાજુના નીચાણવાળા વિસ્તારના ગામોમાં પાણી ફરી વળ્યા છે. જોકે આ બાબતે તંત્ર દ્વારા નિશાળ વાળા ગામના રહીશોને અગાઉથી જાણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે.
What's Your Reaction?






