કડક કાર્યવાહીના અભાવે રાજ્યમાં ભેળસેળ કરનારાઓ બેફામ, કરોડો લોકોની જિંદગી રામ ભરોસે: કોંગ્રેસ

Gujarat Food Safety: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફૂડ ઍન્ડ ડ્ર્ગ્સ વિભાગ વિવિધ જગ્યાએથી ખાદ્ય પદાર્થના નમૂના લઈને ચકાસણી કરી રહ્યા છે. જેમાં ઘણાં ભેળસેળ કરનારાઓ ઉજાગર થયા છે.  રાજ્યમાંથી ઘીથી લઈને ખાદ્યતેલ સુધીના ઘણાં નમૂના નિષ્ફળ ગયા છે. જેને લઈને કોંગ્રેસ નેતા મનીષ દોશીએ આ ભેળસેળ કરનારાઓને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મનીષ દોશીએ કહ્યું કે, રાજ્યના નાગરિકોની સુરક્ષા તમારા હાથમાં છે, ત્યારે વારંવાર આવા ભેળસેળ કરનારા ક્યાંથી પેદા થઈ રહ્યા છે? 12 વર્ષમાં 1914માંથી 235 કેસનો નિકાલ

કડક કાર્યવાહીના અભાવે રાજ્યમાં ભેળસેળ કરનારાઓ બેફામ, કરોડો લોકોની જિંદગી રામ ભરોસે: કોંગ્રેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Food Safety: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફૂડ ઍન્ડ ડ્ર્ગ્સ વિભાગ વિવિધ જગ્યાએથી ખાદ્ય પદાર્થના નમૂના લઈને ચકાસણી કરી રહ્યા છે. જેમાં ઘણાં ભેળસેળ કરનારાઓ ઉજાગર થયા છે.  રાજ્યમાંથી ઘીથી લઈને ખાદ્યતેલ સુધીના ઘણાં નમૂના નિષ્ફળ ગયા છે. જેને લઈને કોંગ્રેસ નેતા મનીષ દોશીએ આ ભેળસેળ કરનારાઓને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મનીષ દોશીએ કહ્યું કે, રાજ્યના નાગરિકોની સુરક્ષા તમારા હાથમાં છે, ત્યારે વારંવાર આવા ભેળસેળ કરનારા ક્યાંથી પેદા થઈ રહ્યા છે? 

12 વર્ષમાં 1914માંથી 235 કેસનો નિકાલ