આણંદ જિલ્લામાં માર્ગ પરના 109 બ્રિજની ચકાસણી કરાઈ

Jul 17, 2025 - 03:30
આણંદ જિલ્લામાં માર્ગ પરના 109 બ્રિજની ચકાસણી કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ટ્રાફિક ભારણ ઘટાડવા, ડાયવર્ઝનની કામગીરી માટે સૂચના

- સ્ટેટ હસ્તકના 10, પંચાયતના 57, સિંચાઈ- કાંસના 32 નાના- મોટા પુલનું નિરીક્ષણ

આણંદ : આણંદ જિલ્લામાં માર્ગ ઉપર બનેલા ૧૦૯ જેટલા નાના- મોટા પુલોની ચકાસણી કરાઈ છે. ત્યારે બ્રિજમાં રિપેરિંગ, પેચવર્ક, ટ્રાફિક ભારણ ઘટાડવા કે ડાયવર્ઝન આપવા સહિતની કામગીરી આગામી સમયમાં શરૂ કરાશે.

આણંદ શહેર અને જિલ્લામાં તમામ બ્રિજની ઝૂંબેશના સ્વરૂપે ચકાસણી કરવામાં આવી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0