આ વિસ્તારમાં રહેતા અમદાવાદીઓ ચેતજો: ફાટક બંધ થતાં ટ્રાફિકની આશંકા, જાણો વૈકલ્પિક રૂટ

Ahmedabad Traffic : અમદાવાદમાં સાબરમતી-ખોડિયાર વચ્ચે આવેલા ત્રાગડ ફાટક એટલે કે રેલવે ક્રોસિંગ નં.240નું સમારકામ માટે આગામી 13 સપ્ટેમ્બર સુધી બંધ રહેવાથી ટ્રાફિકની આશંકા ઊભી થઈ છે, ત્યારે જેના વૈકલ્પિક માર્ગ માટે ગોદરેજ ગાર્ડન સિટી અને એસ.જી.હાઇવે દ્વારા મુસાફરી કરી શકાશે.આ પણ વાંચો : ગુજરાતમાં 10 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ તારીખ પછી એક પછી એક નવી વરસાદી સિસ્ટમ આવશે13 સપ્ટેમ્બર સુધી ત્રાગડ ફાટક બંધ રહેશેપશ્ચિમ રેલવેની જાણકારી પ્રમાણે, અમદાવાદમાં સાબરમતી-ખોડિયાર વચ્ચે આવેલો ત્રાગડ ફાટકના સમારકામની કામગીરી હોવાથી આગામી 13 સપ્ટેમ્બર સુધી રસ્તો બંધ રહેશે. જ્યારે આ રૂટથી પસાર થતા લોકોએ તેના વૈકલ્પિક માર્ગ તરીકે ગોદરેજ ગાર્ડન સિટી અને એસ.જી.હાઇવે દ્વારા મુસાફરી કરી શકાશે.આ પણ વાંચો : ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવશે UAE: અબુ ધાબીના 'યુવરાજ'ની ભારત યાત્રામાં મોટી જાહેરાતઆ વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ટ થશેસાબરમતી-ખોડિયાર વચ્ચે આવેલા ત્રાગડ ફાટકને સમારકામ માટે બંધ કરાતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાય શકે છે. બંધ કરાયેલા રસ્તાનું ટ્રાફિક એસજી હાઈવે, ગોદરેજ ગાર્ડન સિટી સહિતના વિસ્તારોમાં ડાયવર્ટ થયુ છે. તેવામાં વરસાદી માહોલ વચ્ચે રેલવે ફાટક બંધ થતા પરિવહન કરતા લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે.

આ વિસ્તારમાં રહેતા અમદાવાદીઓ ચેતજો: ફાટક બંધ થતાં ટ્રાફિકની આશંકા, જાણો વૈકલ્પિક રૂટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Traffic

Ahmedabad Traffic : અમદાવાદમાં સાબરમતી-ખોડિયાર વચ્ચે આવેલા ત્રાગડ ફાટક એટલે કે રેલવે ક્રોસિંગ નં.240નું સમારકામ માટે આગામી 13 સપ્ટેમ્બર સુધી બંધ રહેવાથી ટ્રાફિકની આશંકા ઊભી થઈ છે, ત્યારે જેના વૈકલ્પિક માર્ગ માટે ગોદરેજ ગાર્ડન સિટી અને એસ.જી.હાઇવે દ્વારા મુસાફરી કરી શકાશે.

આ પણ વાંચો : ગુજરાતમાં 10 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ તારીખ પછી એક પછી એક નવી વરસાદી સિસ્ટમ આવશે

13 સપ્ટેમ્બર સુધી ત્રાગડ ફાટક બંધ રહેશે

પશ્ચિમ રેલવેની જાણકારી પ્રમાણે, અમદાવાદમાં સાબરમતી-ખોડિયાર વચ્ચે આવેલો ત્રાગડ ફાટકના સમારકામની કામગીરી હોવાથી આગામી 13 સપ્ટેમ્બર સુધી રસ્તો બંધ રહેશે. જ્યારે આ રૂટથી પસાર થતા લોકોએ તેના વૈકલ્પિક માર્ગ તરીકે ગોદરેજ ગાર્ડન સિટી અને એસ.જી.હાઇવે દ્વારા મુસાફરી કરી શકાશે.

આ પણ વાંચો : ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવશે UAE: અબુ ધાબીના 'યુવરાજ'ની ભારત યાત્રામાં મોટી જાહેરાત

આ વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ટ થશે

સાબરમતી-ખોડિયાર વચ્ચે આવેલા ત્રાગડ ફાટકને સમારકામ માટે બંધ કરાતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાય શકે છે. બંધ કરાયેલા રસ્તાનું ટ્રાફિક એસજી હાઈવે, ગોદરેજ ગાર્ડન સિટી સહિતના વિસ્તારોમાં ડાયવર્ટ થયુ છે. તેવામાં વરસાદી માહોલ વચ્ચે રેલવે ફાટક બંધ થતા પરિવહન કરતા લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે.