અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યુના દરરોજ સરેરાશ 20 કેસ, મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News: નૈઋત્યના ચોમાસાની વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે તેની સાથે મચ્છરજન્ય રોગચાળો પણ વકરવા લાગ્યો છે. અમદાવાદમાં છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુના 296, સાદા મેલેરિયાના 104 અને ઝેરી મેલેરિયાના 17 કેસ નોંધાયા છે. આમ, હાલ અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ 20થી વધુ મચ્છરજન્ય બીમારીના કેસ નોંધાય છે.
આ પણ વાંચોઃ નવરાત્રિમાં 150 વર્ષ જૂની માંડવી સ્થાપિત કરવાની પરંપરા અકબંધ
ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ?
What's Your Reaction?






