અમદાવાદમાં પતિ-પત્નીના ઝઘડામાં દીકરાએ કરી પિતાની હત્યા, ત્રણ દિવસમાં ત્રણ હત્યાના બનાવ

Jan 16, 2025 - 19:30
અમદાવાદમાં પતિ-પત્નીના ઝઘડામાં દીકરાએ કરી પિતાની હત્યા, ત્રણ દિવસમાં ત્રણ હત્યાના બનાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Three Murder in Ahmedabad : અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર લોહીયાણ રહ્યો છે.  અમદાવાદમાં હત્યા, ચોરી અને લૂંટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં વસ્ત્રાલ, બહેરામપુરા અને વસ્ત્રાપુરમાંથી હત્યાના કિસ્સા સામે આવ્યા છે. જેમાં વસ્ત્રાલમાં પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતાં દીકરાએ ચપ્પુ વડે હુમલો કરી સાવકા પિતાની હત્યા કરી દીધી છે. જ્યારે બહેરામપુરામાં બુટલેગરે વ્યજનો ધંધો કરતા યુવકની હત્યાને અંજામ આપ્યો છે. જ્યારે વસ્ત્રાપુરમાં  75 વર્ષીય NRIની હત્યા કરવામાં છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0