અજરામર ટાવરનું 52.47 લાખના ખર્ચે રિનોવેશન કરવાનું આયોજન

Jun 15, 2025 - 12:00
અજરામર ટાવરનું 52.47 લાખના ખર્ચે રિનોવેશન કરવાનું આયોજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો અણઘડ નિર્ણય

- નવો ટાવર બની જાય તેટલી કિંમતમાં રિનોવેશનના આયોજનથી લોકોમાં કૌતુક : ગ્રાન્ટનો લોકોની સુખાકારી માટે ઉપયોગ કરવા માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા શહેરની મધ્યમાં આવેલ વર્ષો જુના ટાવર (અજરામર ટાવર)ના રીનોવેશન તેમજ ટાવરની નવી ઘડીયાળ પાછળ નવો બની જાય તેટલી રમક (રૂા.૫૨.૪૭ લાખ) ખર્ચ કરવાનો નિર્ણય લેતા લોકોમાં પણ અચરજ સાથે અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0