Patan: સ્વતંત્રતા દિવસ પર પોલીસે ફરિયાદીઓનું સન્માન કર્યું

એ.સી.બી. પાટણ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન જન જાગૃતિ લાવવા તથા ભ્રષ્ટાચારને નાબુદ કરવા પ્રયાસ ટોલ ફ્રી નંબર 1064 અંગેની સમજ આપવામાં આવી પાટણ એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા સ્વતંત્રતા દિન નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમમાં એ.સી.બી. પોલીસ સ્ટેશન પાટણના ગુનાઓના ફરિયાદીઓને આમંત્રિત કરી તેઓનું સ્વાગત કરી મોમેન્ટો આપી તેઓનું સન્માન કરવામાં આવેલ. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરીથી માહિતગાર કરવામાં આવેલ પાટણ એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચારને નેસ્ત નાબુદ કરવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ફરિયાદીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. ફરિયાદીઓને આમંત્રિત કરી તેઓનું સ્વાગત કરી મોમેન્ટો આપી તેઓનું સન્માન યોજવામાં આવેલ. તેમજ ફરિયાદીઓને કેર પ્રોગ્રામ અંતર્ગત જાહેર જનતામાં ભ્રષ્ટાચાર વિરોધી અભિગમ કેળવવા સારૂ તેમજ લોકોમાં જન-જાગૃતિ લાવવા તથા ભ્રષ્ટાચારની બદીને નેસ્ત-નાબૂદ કરવા સારૂ તેમજ લોકોમાં જન- જાગૃતિ લાવવા તથા ભ્રષ્ટાચારની બદીને નેસ્ત નાબૂદ કરવા સારુ તેમજ ભ્રષ્ટાચાર રોકવા માટે જરૂરી પાયાનું માર્ગદર્શન આપવામાં આવ્યુ. તેમજ ટોલ ફ્રી નંબર – 1064 અંગેની સમજ આપવામાં આવેલ. ભ્રષ્ટાચાર મુક્ત ભારત હી વિકસિત ભારત અભિયાન હેઠળ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરીથી માહિતગાર કરી જાગૃત કરવામાં આવ્યા. સરકારી અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી લાંચની માગણી અંગેની જાણ એસીબી કચેરીના ટોલ ફ્રી નંબર 1064 તથા મોબાઈલ નંબર 6359628426 તથા ઈ-મેઈલ [email protected] ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન એ.સી.બી. પોલીસ સ્ટેશન પાટણ ખાતે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા સીડી દ્વારા અથવા પેનડ્રાઈવમાં માહિતી મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવેલ છે.

Patan: સ્વતંત્રતા દિવસ પર પોલીસે ફરિયાદીઓનું સન્માન કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એ.સી.બી. પાટણ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન
  • જન જાગૃતિ લાવવા તથા ભ્રષ્ટાચારને નાબુદ કરવા પ્રયાસ
  • ટોલ ફ્રી નંબર 1064 અંગેની સમજ આપવામાં આવી

પાટણ એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા સ્વતંત્રતા દિન નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમમાં એ.સી.બી. પોલીસ સ્ટેશન પાટણના ગુનાઓના ફરિયાદીઓને આમંત્રિત કરી તેઓનું સ્વાગત કરી મોમેન્ટો આપી તેઓનું સન્માન કરવામાં આવેલ.


લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરીથી માહિતગાર કરવામાં આવેલ

પાટણ એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચારને નેસ્ત નાબુદ કરવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ફરિયાદીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. ફરિયાદીઓને આમંત્રિત કરી તેઓનું સ્વાગત કરી મોમેન્ટો આપી તેઓનું સન્માન યોજવામાં આવેલ. તેમજ ફરિયાદીઓને કેર પ્રોગ્રામ અંતર્ગત જાહેર જનતામાં ભ્રષ્ટાચાર વિરોધી અભિગમ કેળવવા સારૂ તેમજ લોકોમાં જન-જાગૃતિ લાવવા તથા ભ્રષ્ટાચારની બદીને નેસ્ત-નાબૂદ કરવા સારૂ તેમજ લોકોમાં જન- જાગૃતિ લાવવા તથા ભ્રષ્ટાચારની બદીને નેસ્ત નાબૂદ કરવા સારુ તેમજ ભ્રષ્ટાચાર રોકવા માટે જરૂરી પાયાનું માર્ગદર્શન આપવામાં આવ્યુ. તેમજ ટોલ ફ્રી નંબર – 1064 અંગેની સમજ આપવામાં આવેલ. ભ્રષ્ટાચાર મુક્ત ભારત હી વિકસિત ભારત અભિયાન હેઠળ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરીથી માહિતગાર કરી જાગૃત કરવામાં આવ્યા.


સરકારી અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી લાંચની માગણી અંગેની જાણ એસીબી કચેરીના ટોલ ફ્રી નંબર 1064 તથા મોબાઈલ નંબર 6359628426 તથા ઈ-મેઈલ [email protected] ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન એ.સી.બી. પોલીસ સ્ટેશન પાટણ ખાતે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા સીડી દ્વારા અથવા પેનડ્રાઈવમાં માહિતી મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવેલ છે.