Indian કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટર ક્રેશ ઘટનામાં શહીદ રાકેશ રાણાને અપાયું ગાર્ડઓફ ઓનર

પોરબંદરના સમુદ્રમાં ભારતીય કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટર ક્રેશ ઘટનામાં શહીદ રાકેશ રાણાને ગાર્ડઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ. ભારતીય કોસ્ટ ગાર્ડના ICG ALH MK-III હેલિકોપ્ટર (બેરિંગ ફ્રેમ નંબર CG 863) ગત 2 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:15 કલાકે મોટર ટેન્કર હરિ લીલામાંથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત ક્રૂ મેમ્બરના તબીબી સ્થળાંતર માટેના રેસ્ક્યુ દરમિયાન દરિયામાં ખાબક્યું હતું. એકનો થયો હતો બચાવ ભારતીય કોસ્ટ ગાર્ડના આ હેલિકોપ્ટરમાં સમુદ્રમાં રેસ્ક્યુ માટે 2 પાયલટ અને 2 એર ક્રૂ ડ્રાઇવર હતા. હેલિકોપ્ટર દુર્ઘટના પછી તેમાંથી એકને બચાવી લેવાયા હતા. પરંતુ અન્ય લોકો બચી ન શક્યા. બે જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે એક જવાન રાકેશ રાણા 38 દિવસ થી લાપતા હતા. જેની શોધખોળ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ચાલી રહી હતી.પોરબંદરના દરીયામાથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.અને શહીદ રાકેશ રાણાનો પરિવાર અને કોસ્ટગાર્ડ ના ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા દળ ના જવાનો એ અંતિમ વિદાય આપી હતી.મિશનના કમાન્ડમાં પાયલટ હતાસમગ્ર ઘટનાની તપાસ માટે ભારતીય કોસ્ટગાર્ડના ALH હેલિકોપ્ટરનો ફ્યુઝલેજ પણ રિકવર કરવામાં આવી રહ્યો હતો ભારતીય કોસ્ટ ગાર્ડના કમાન્ડન્ટ (જેજી) વિપિન બાબુ અને પ્રધાન નાવિક કરણસિંહ એ બહાદુર હતા, જેમના નશ્વર અવશેષો સમુદ્રમાંથી મળી આવ્યા હતા,બાકીના એક ક્રૂ કમાન્ડન્ટ રાકેશ કુમાર રાણા કે જેઓ મિશનના કમાન્ડમાં પાયલટ હતા, તેમને શોધવા માટે શોધખોળના પ્રયાસો તીવ્ર કરવામાં આવ્યા હતા . દુર્ઘટનાથી જ ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને હવાઈ અસ્કયામતોની શોધ થઈ રહી હતી ભારતીય નૌકાદળ દરિયાઈ ક્ષેત્રના અન્ય હિસ્સેદારોના સંસાધનો દ્વારા પ્રયાસો બાદ 38 દિવસથી લાપતા કમાન્ડર રાકેશકુમાર રાણા નો મૃતદેહ મળી આવ્યો હતો કોસ્ટગાર્ડ દ્વારા રાકેશ કુમાર રાણાના મૃત દેહની અંતિમ સંસ્કાર વિધિ કરાઈ હતી અને અંતિમ યાત્રા પોરબંદર કોસ્ટ ગાર્ડ એર એન્કલેવથી સ્મશાન સુધીમાં અનેક અધિકારીઓ જોડાયા હતા.રાકેશ રાણાની પુત્રી અમાયરા એ અંતિમ સંસ્કાર કર્યા હતા.પરિવાર દેશની સેવા સાથે જોડાયેલો છે હિમાચલ રાજ્યમાં કાંગડા જિલ્લાના બેજનાથ તાલુકામાં આવેલ સનસાઈ ગામના રહેવાસી શહીદ વીર રાકેશ રાણાના પરિવારના મોટાભાગના સભ્યો સુરક્ષા દળમાં ફરજ બજાવે છે તેમના પિતા બલદેવસિંહ રાણા પણ ઇન્ડિયન આર્મીમાં નિવૃત્ત અધિકારી છે ત્યારે તેમની પત્ની સોનિયા રાણા તથા પુત્રી અમાયરા છે.પુત્રી એ પેઇન્ટિંગ શહીદ વીર રાકેશ રાણાનો આગામી 7 નવેમ્બરના રોજ જન્મદિવસ હોય તેની પુત્રી અમારા રાણાએ પિતાને ગિફ્ટ માં એક બર્થ ડે કાર્ડ બનાવ્યું હતું જેમાં તેના પરિવારનું ચિત્ર દોર્યું હતું અને હેપી બર્થ ડે પાપા લખ્યુ હતુ આઈ મિસ માય ફાધર વેરી મચ. પુત્રના પાર્થિવ દેહને બાથ ભીડી રડી પડી માતા શહીદ વીર રાકેશ રાણાના આજે અંતિમ સંસ્કાર વિધિ માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે અધિકારીઓ અને પરિવારજનોએ પુષ્પાજંલી અર્પી હતી .અને શહીદ વીરના પાર્થિવ દેહને બાથ ભીડી માતા રડી પડી હતી અને તેના પિતા બલદેવસિંહ રાણા એ કોસ્ટગાર્ડના જવાનો અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Indian કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટર ક્રેશ ઘટનામાં શહીદ રાકેશ રાણાને અપાયું ગાર્ડઓફ ઓનર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોરબંદરના સમુદ્રમાં ભારતીય કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટર ક્રેશ ઘટનામાં શહીદ રાકેશ રાણાને ગાર્ડઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ. ભારતીય કોસ્ટ ગાર્ડના ICG ALH MK-III હેલિકોપ્ટર (બેરિંગ ફ્રેમ નંબર CG 863) ગત 2 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:15 કલાકે મોટર ટેન્કર હરિ લીલામાંથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત ક્રૂ મેમ્બરના તબીબી સ્થળાંતર માટેના રેસ્ક્યુ દરમિયાન દરિયામાં ખાબક્યું હતું.

એકનો થયો હતો બચાવ

ભારતીય કોસ્ટ ગાર્ડના આ હેલિકોપ્ટરમાં સમુદ્રમાં રેસ્ક્યુ માટે 2 પાયલટ અને 2 એર ક્રૂ ડ્રાઇવર હતા. હેલિકોપ્ટર દુર્ઘટના પછી તેમાંથી એકને બચાવી લેવાયા હતા. પરંતુ અન્ય લોકો બચી ન શક્યા. બે જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે એક જવાન રાકેશ રાણા 38 દિવસ થી લાપતા હતા. જેની શોધખોળ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ચાલી રહી હતી.પોરબંદરના દરીયામાથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.અને શહીદ રાકેશ રાણાનો પરિવાર અને કોસ્ટગાર્ડ ના ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા દળ ના જવાનો એ અંતિમ વિદાય આપી હતી.


મિશનના કમાન્ડમાં પાયલટ હતા

સમગ્ર ઘટનાની તપાસ માટે ભારતીય કોસ્ટગાર્ડના ALH હેલિકોપ્ટરનો ફ્યુઝલેજ પણ રિકવર કરવામાં આવી રહ્યો હતો ભારતીય કોસ્ટ ગાર્ડના કમાન્ડન્ટ (જેજી) વિપિન બાબુ અને પ્રધાન નાવિક કરણસિંહ એ બહાદુર હતા, જેમના નશ્વર અવશેષો સમુદ્રમાંથી મળી આવ્યા હતા,બાકીના એક ક્રૂ કમાન્ડન્ટ રાકેશ કુમાર રાણા કે જેઓ મિશનના કમાન્ડમાં પાયલટ હતા, તેમને શોધવા માટે શોધખોળના પ્રયાસો તીવ્ર કરવામાં આવ્યા હતા . દુર્ઘટનાથી જ ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને હવાઈ અસ્કયામતોની શોધ થઈ રહી હતી ભારતીય નૌકાદળ દરિયાઈ ક્ષેત્રના અન્ય હિસ્સેદારોના સંસાધનો દ્વારા પ્રયાસો બાદ 38 દિવસથી લાપતા કમાન્ડર રાકેશકુમાર રાણા નો મૃતદેહ મળી આવ્યો હતો કોસ્ટગાર્ડ દ્વારા રાકેશ કુમાર રાણાના મૃત દેહની અંતિમ સંસ્કાર વિધિ કરાઈ હતી અને અંતિમ યાત્રા પોરબંદર કોસ્ટ ગાર્ડ એર એન્કલેવથી સ્મશાન સુધીમાં અનેક અધિકારીઓ જોડાયા હતા.રાકેશ રાણાની પુત્રી અમાયરા એ અંતિમ સંસ્કાર કર્યા હતા.


પરિવાર દેશની સેવા સાથે જોડાયેલો છે

હિમાચલ રાજ્યમાં કાંગડા જિલ્લાના બેજનાથ તાલુકામાં આવેલ સનસાઈ ગામના રહેવાસી શહીદ વીર રાકેશ રાણાના પરિવારના મોટાભાગના સભ્યો સુરક્ષા દળમાં ફરજ બજાવે છે તેમના પિતા બલદેવસિંહ રાણા પણ ઇન્ડિયન આર્મીમાં નિવૃત્ત અધિકારી છે ત્યારે તેમની પત્ની સોનિયા રાણા તથા પુત્રી અમાયરા છે.પુત્રી એ પેઇન્ટિંગ શહીદ વીર રાકેશ રાણાનો આગામી 7 નવેમ્બરના રોજ જન્મદિવસ હોય તેની પુત્રી અમારા રાણાએ પિતાને ગિફ્ટ માં એક બર્થ ડે કાર્ડ બનાવ્યું હતું જેમાં તેના પરિવારનું ચિત્ર દોર્યું હતું અને હેપી બર્થ ડે પાપા લખ્યુ હતુ આઈ મિસ માય ફાધર વેરી મચ.

પુત્રના પાર્થિવ દેહને બાથ ભીડી રડી પડી માતા

શહીદ વીર રાકેશ રાણાના આજે અંતિમ સંસ્કાર વિધિ માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે અધિકારીઓ અને પરિવારજનોએ પુષ્પાજંલી અર્પી હતી .અને શહીદ વીરના પાર્થિવ દેહને બાથ ભીડી માતા રડી પડી હતી અને તેના પિતા બલદેવસિંહ રાણા એ કોસ્ટગાર્ડના જવાનો અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.