Dholka:કેલિયા વાસણા ખાતે રણછોડરાયજી મંદિર દ્વારા સ્વયંસેવકોનું સન્માન

Jul 1, 2025 - 03:30
Dholka:કેલિયા વાસણા ખાતે રણછોડરાયજી મંદિર દ્વારા સ્વયંસેવકોનું સન્માન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધોળકાના કેલિયા વાસણા ગામમાં આવેલા શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા અગાઢી બીજ નિમિત્તે નીકળેલી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રામાં સેવા આપનાર સ્વયંસેવકોનો સન્માન સમારોહ યોજાયો હતો. શાંતિપૂર્ણ માહોલમાં અને કોઈપણ વિઘ્ન વિના સંપન્ન થયેલી રથયાત્રા બાદ આયોજકો દ્વારા તમામ સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભગવાન જગન્નાથની આરતી ઉતારીને આશીર્વાદ પણ લીધા હતા. શ્રી રણછોડરાયજી કેલિયા વાસણા મંદિરના આયોજકોએ રથયાત્રાને સફ્ળ બનાવવા બદલ તમામ સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0