Amit Shah આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, જાણો કાર્યક્રમની વિગત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. જેમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરશે. તેમજ મત વિસ્તારમાં અલગ - અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. તથા માણસા ખાતે કુળદેવી બહુચર માતાજીના દર્શન કરશે. જેમાં પરિવાર સાથે બહુચર માતાના મંદિરે આરતી - પૂજા કરશે.  11.15 કલાકે ભાડજ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરશે સવારે 10 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સ્વસ્થ લોકસભા અભિયાન અંતર્ગત આરોગ્ય ચકાસણી કેમ્પનું ઉદ્ઘાટન કરશે.ત્યારે બાદ તેઓ GMERS સોલા ખાતે ટેલી રીહેબિલિટેશન સેન્ટર અને સાઉન્ડ પ્રફ રૂમનું લોકાર્પણ કરશે.તેમજ સવારે 11 કલાકે AMC દ્વારા નવનિર્મિત આધુનિક શાકમાર્કેટનું લોકાર્પણ કરશે. તેમજ 11.15 કલાકે ભાડજ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરશે. ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. તેમજ અમિત શાહ અડાલજમાં આરોગ્ય ધામનું લોકાર્પણ કરશે. તથા આજે સાણંદ ધારાસભ્યના કાર્યાલયને ખૂલ્લું મુકશે. તેમજ બપોરે 12 કલાકે કનુ પટેલના કાર્યાલયને ખૂલ્લું મુકશે તથા આજે અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીનું લોકાર્પણ કરશે. તેમજ ભાડજની શાળાનું લોકાર્પણ સાથે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આજે અમદાવાદ GMDC ખાતે અમિત શાહ હાજર રહેશે. તેમાં વાઈબ્રન્ટ નવરાત્રિના કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેશે. નારણપુરાના શેરી ગરબામાં અમિત શાહ હાજરી આપશે. અમદાવાદ મનપાના કરોડોના પ્રોજેકટના ખાતમુહૂર્ત કરશે અમદાવાદ મનપાના કરોડોના પ્રોજેકટના ખાતમુહૂર્ત કરશે. તેમજ 4 તારીખે ADC બેંકના કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે. તેમાં સવારે 11 કલાકે ADC બેંકના કાર્યક્રમમાં હાજરી આપી 4 તારીખે સાંજે માણસા કુળદેવીના દર્શને અમિત શાહ જશે. તેમજ સંસદીય વિસ્તારના અન્ય વિકાસકાર્યોમાં હાજરી આપશે અને નવરાત્રિના અવસરે વિવિધ લોકાર્પણ કાર્યો કરશે.

Amit Shah આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, જાણો કાર્યક્રમની વિગત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. જેમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરશે. તેમજ મત વિસ્તારમાં અલગ - અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. તથા માણસા ખાતે કુળદેવી બહુચર માતાજીના દર્શન કરશે. જેમાં પરિવાર સાથે બહુચર માતાના મંદિરે આરતી - પૂજા કરશે.

 11.15 કલાકે ભાડજ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરશે

સવારે 10 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સ્વસ્થ લોકસભા અભિયાન અંતર્ગત આરોગ્ય ચકાસણી કેમ્પનું ઉદ્ઘાટન કરશે.ત્યારે બાદ તેઓ GMERS સોલા ખાતે ટેલી રીહેબિલિટેશન સેન્ટર અને સાઉન્ડ પ્રફ રૂમનું લોકાર્પણ કરશે.તેમજ સવારે 11 કલાકે AMC દ્વારા નવનિર્મિત આધુનિક શાકમાર્કેટનું લોકાર્પણ કરશે. તેમજ 11.15 કલાકે ભાડજ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરશે.

ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે

ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. તેમજ અમિત શાહ અડાલજમાં આરોગ્ય ધામનું લોકાર્પણ કરશે. તથા આજે સાણંદ ધારાસભ્યના કાર્યાલયને ખૂલ્લું મુકશે. તેમજ બપોરે 12 કલાકે કનુ પટેલના કાર્યાલયને ખૂલ્લું મુકશે તથા આજે અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીનું લોકાર્પણ કરશે. તેમજ ભાડજની શાળાનું લોકાર્પણ સાથે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આજે અમદાવાદ GMDC ખાતે અમિત શાહ હાજર રહેશે. તેમાં વાઈબ્રન્ટ નવરાત્રિના કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેશે. નારણપુરાના શેરી ગરબામાં અમિત શાહ હાજરી આપશે.

અમદાવાદ મનપાના કરોડોના પ્રોજેકટના ખાતમુહૂર્ત કરશે

અમદાવાદ મનપાના કરોડોના પ્રોજેકટના ખાતમુહૂર્ત કરશે. તેમજ 4 તારીખે ADC બેંકના કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે. તેમાં સવારે 11 કલાકે ADC બેંકના કાર્યક્રમમાં હાજરી આપી 4 તારીખે સાંજે માણસા કુળદેવીના દર્શને અમિત શાહ જશે. તેમજ સંસદીય વિસ્તારના અન્ય વિકાસકાર્યોમાં હાજરી આપશે અને નવરાત્રિના અવસરે વિવિધ લોકાર્પણ કાર્યો કરશે.