Ahmedabadના બોપલમાં આવેલ પાર્શ્વ જવેલર્સમાં સોનું ખરીદવા ગ્રાહકોની ઉમટી ભીડ

આજે ગુરુપુષ્ય નક્ષત્ર છે ત્યારે અમદાવાદમાં સોના ચાંદીની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી છે.શુભ મુહૂર્તમાં સોના ચાંદીની ખરીદી માટે લોકોનો જમાવડો પાર્શ્વ જ્વેલર્સમાં જોવા મળ્યો છે.પાર્શ્વ જ્વેલર્સ પોતાના ગ્રાહકો માટે વિવિધ આકર્ષક ઓફર્સ પણ લાવ્યા છે જેમાં વિશ્વના સૌથી ઓછા ગોલ્ડ રેટ સાથે મેકિંગ ચાર્જીસમાં વિવિધ ડિસ્કાઉન્ટથી ગ્રાહકોને વિવિધ પ્રકારના સુંદર દાગીના બનાવીને આપી રહ્યા છે. પાશ્વ જવેલર્સમા લોકોની ઉમટી ભીડ વેહલી સવારથી જ પાર્શ્વ જ્વેલર્સમાં લોકોની ભીડ જોવા મળી છે જેમાં લોકો સોના ચાંદીના સિક્કા,લગડી,માતાજીની મૂર્તિ માતાજીના પગલાં,ચાંદીના કળશની ખરીદી કરી રહી છે સાથે જ સોનાના દાગીનાની પણ ધૂમ ખરીદી થતી જોવા મળી રહી છે વર્ષોથી લોકોનો વિશ્વાસ જીતનાર પાર્શ્વ જ્વેલર્સના ગ્રાહકો આજના દિવસે પાર્શ્વ જ્વેલર્સ માથી ખરીદી કરીને આનંદની લાગણી અનુભવની છે.આજ સવારથી જ શહેરીજનો સોના-ચાંદીની ખરીદી કરવા માટે ઉમટી પડયા છે. સોનાની ખરીદી કરવા લોકો ઉમટયા આજે પુષ્યનક્ષત્રને લઈ સોના-ચાંદીની ખરીદી કરવા લોકો ઉમટી રહ્યાં છે.અમદાવાદ,રાજકોટ,સુરત,જામનગરમા નાના વેપારીઓથી લઈ મોટા વેપારીઓમાં ખુશીનો માહોલ છે કેમ કે આજે પુષ્યનક્ષત્ર છે એટલે લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે.ત્યારે આજે સોનું અને ચાંદી રોજ કરતા બમણું વેચાશે તેવી વેપારીઓ આશા રાખીને બેઠા છે,આજના દિવસે વણજોયું મુહર્ત હોય છે એટલે લોકો સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે,વર્ષોથી ચાલી આવ્યું છે કે ગુરુપુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી કરવામાં આવે છે. 22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે? 24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે. મિસ્ડ કોલથી જાણો ભાવ 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.

Ahmedabadના બોપલમાં આવેલ પાર્શ્વ જવેલર્સમાં સોનું ખરીદવા ગ્રાહકોની ઉમટી ભીડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે ગુરુપુષ્ય નક્ષત્ર છે ત્યારે અમદાવાદમાં સોના ચાંદીની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી છે.શુભ મુહૂર્તમાં સોના ચાંદીની ખરીદી માટે લોકોનો જમાવડો પાર્શ્વ જ્વેલર્સમાં જોવા મળ્યો છે.પાર્શ્વ જ્વેલર્સ પોતાના ગ્રાહકો માટે વિવિધ આકર્ષક ઓફર્સ પણ લાવ્યા છે જેમાં વિશ્વના સૌથી ઓછા ગોલ્ડ રેટ સાથે મેકિંગ ચાર્જીસમાં વિવિધ ડિસ્કાઉન્ટથી ગ્રાહકોને વિવિધ પ્રકારના સુંદર દાગીના બનાવીને આપી રહ્યા છે.

પાશ્વ જવેલર્સમા લોકોની ઉમટી ભીડ

વેહલી સવારથી જ પાર્શ્વ જ્વેલર્સમાં લોકોની ભીડ જોવા મળી છે જેમાં લોકો સોના ચાંદીના સિક્કા,લગડી,માતાજીની મૂર્તિ માતાજીના પગલાં,ચાંદીના કળશની ખરીદી કરી રહી છે સાથે જ સોનાના દાગીનાની પણ ધૂમ ખરીદી થતી જોવા મળી રહી છે વર્ષોથી લોકોનો વિશ્વાસ જીતનાર પાર્શ્વ જ્વેલર્સના ગ્રાહકો આજના દિવસે પાર્શ્વ જ્વેલર્સ માથી ખરીદી કરીને આનંદની લાગણી અનુભવની છે.આજ સવારથી જ શહેરીજનો સોના-ચાંદીની ખરીદી કરવા માટે ઉમટી પડયા છે.


સોનાની ખરીદી કરવા લોકો ઉમટયા

આજે પુષ્યનક્ષત્રને લઈ સોના-ચાંદીની ખરીદી કરવા લોકો ઉમટી રહ્યાં છે.અમદાવાદ,રાજકોટ,સુરત,જામનગરમા નાના વેપારીઓથી લઈ મોટા વેપારીઓમાં ખુશીનો માહોલ છે કેમ કે આજે પુષ્યનક્ષત્ર છે એટલે લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે.ત્યારે આજે સોનું અને ચાંદી રોજ કરતા બમણું વેચાશે તેવી વેપારીઓ આશા રાખીને બેઠા છે,આજના દિવસે વણજોયું મુહર્ત હોય છે એટલે લોકો સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે,વર્ષોથી ચાલી આવ્યું છે કે ગુરુપુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી કરવામાં આવે છે.

22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?

24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.

મિસ્ડ કોલથી જાણો ભાવ

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.