Ahmedabad: થલતેજમાં જોગણી માતાની પૌરાણિક રથયાત્રા યોજાઈ

અમદાવાદના થલતેજ ગામમાં જોગણી માતાની પૌરાણિક રથયાત્રા યોજાઈ હતી. દર વર્ષે વરસાદની સીઝન પૂર્ણ થતાં રથયાત્રા યોજતી હોય છે. વરસાદ બાદ રોગચાળો ના ફેલાય તેવી માન્યતા જોડાયેલી હોવાથી રથયાત્રા યોજાય છે. આજના દિવસે થલતેજ ગામમાં મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શને આવવાની પરંપરા છે. 

Ahmedabad: થલતેજમાં જોગણી માતાની પૌરાણિક રથયાત્રા યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના થલતેજ ગામમાં જોગણી માતાની પૌરાણિક રથયાત્રા યોજાઈ હતી. દર વર્ષે વરસાદની સીઝન પૂર્ણ થતાં રથયાત્રા યોજતી હોય છે. વરસાદ બાદ રોગચાળો ના ફેલાય તેવી માન્યતા જોડાયેલી હોવાથી રથયાત્રા યોજાય છે. આજના દિવસે થલતેજ ગામમાં મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શને આવવાની પરંપરા છે.