72.4 % વાહનચાલકોના મતે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું એ ચતુરાઈ!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા મનોવૈજ્ઞાાનિક સર્વે : 62 ટકા લોકોને ખબર હોય કે રસ્તા પર CCTV કેમેરા કે પોલીસ નથી તો તેઓ નિ:સંકોચ સિગ્નલ તોડશે : 60 % વાહનચાલકોને અહંકારનો નશો
રાજકોટ, : શું તમને ટ્રાફિક સિગ્નલ પર સતત હોર્ન વગાડવાની આદત છે? શું તમે માનો છો કે નિયમ તોડવો એ તમારી હોશિયારી કે ચતુરાઈ છે? જો તમારો જવાબ 'હા' હોય, તો સાવધાન! તમે કોઈ બહાદુરી નથી કરી રહ્યા, પરંતુ મનોવિજ્ઞાાનની દ્રષ્ટિએ તમે એક ગંભીર નકારાત્મક માનસિકતાથી પીડાઈ રહ્યા છો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ૧૪૫૬ લોકો પર હાથ ધરવામાં આવેલો સર્વે ભારતીય રસ્તાઓ પર દોડતા વાહનચાલકોની કાળી બાજુ ઉજાગર કરે છે.
સર્વેનું સૌથી ભયાનક તારણ એ છે કે 72.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

