સૌરાષ્ટ્રમાં 16 ઈંચ સુધીના વરસાદથી દરિયાકાંઠાનાં જિલ્લાઓ જળબંબાકાર

Aug 21, 2025 - 08:00
સૌરાષ્ટ્રમાં 16 ઈંચ સુધીના વરસાદથી દરિયાકાંઠાનાં જિલ્લાઓ જળબંબાકાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ મેંદરડામાં 13, વંથલી, કેશોદ અને પોરબંદરમાં 11 ઈંચ, બાંટવા ખારા ડેમ આસપાસ  16 ઇંચ વરસાદ, જળાશયો છલકાયાં, નદીઓમાં ઘોડાપૂર, અનેક માર્ગો બંધ

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં આજે વરસાદનું જોર વધી ગયું હતું. ગઈકાલે મધરાતથી આજે સાંજ સુધીમાં 16 ઈંચ સુધીના વરસાદથી દરિયાકાંઠાનાં જિલ્લાઓ જળબંબાકાર સર્જાયો હતો. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમી દ્વારકામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ બનતા સરકારી તંત્રએ એનડીઆરએફ સહિતની રેસ્ક્યૂ ટીમો ઉતારવી પડી છે. જેમણે 20થી વધુ લોકોને પાણી વચ્ચેથી બચાવાયા હતા. સૌથી વધુ વરસાદમાં મેંદરડામાં 13 તો વંથલી, કેશોદ અને પોરબંદરમાં 11  ઈંચ, બાંટવા ખારા ડેમ આસપાસ 16  ઇંચ વરસાદ વરસ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0