સુરેન્દ્રનગર ખાતે ખેડુતોના વિવિધ પ્રશ્નો અંગે કિસાન અધિકાર યાત્રા યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અતિવૃષ્ટિની સહાય, પાક વિમો, પોષણક્ષમ ભાવો, પશુપાલકોને દુધ ઉત્પાદકના સારા ભાવ, જમીન માપણી સહિતના મુદ્દે રેલી યોજાઈ
જીલ્લા કલેકટર સુધી યોજાયેલ રેલીમાં ખેડુતો સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિતા રહ્યાં
સરકાર દ્વારા માંગો પુરી નહિં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ
સુરેન્દ્રનગર - સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં ખેડૂતોને ભાજપ સરકારની બેવડી નીતિ તેમજ પોષણક્ષણ ભાવો નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે અનેક વખતે રજૂઆતો બાદ પણ કોઈ જ ઉકેલ નહી આવતા સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ કાર્યાલય થી જીલ્લા કલેક્ટર કચેરી સુધી વિવિધ બેનરો સાથે કિશાન અધિકાર યાત્રા યોજી રેલી યોજી ખેડૂતોના પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરી હતી અને ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારીત જીલ્લો છે અને ખેડૂતો ખેતી દ્વારા સમૃધ્ધ બન્યા છે.
What's Your Reaction?






