સાવધાન! બહુચરાજી-હારીજ રોડ પરનો રૂપેણ નદીનો બ્રિજ જર્જરિત, ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો ભય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Dilapidated Bridge In Mehsana: આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 20 લોકોનો ભોગ લેવાયો છે. જે બાદ રાજ્યના તમામ પડું પડું બ્રિજની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન મહેસાણા જિલ્લામાં બહુચરાજીથી હારીજ જતા રોડ પર સાપાવાડા ગામ નજીક રૂપેણ નદી ઉપર આવેલો બ્રિજ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. આ બ્રિજને લઈને વાહનચાલકોમાં ભયનો માહોલ છે.
સાત કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ તૈયાર થયો હતો
What's Your Reaction?






