સાંકરદા ગામે ૬ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તનું મોત

Sep 12, 2025 - 05:30
સાંકરદા ગામે ૬ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

,સાંકરદા  ગામે ચાલતા જતા રાહદરીને અડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે અંગે નંદેસરી પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સાંકરદા ગામ નાળિયા વગામાં રહેતા રયજીભાઇ મોતીભાઇ પરમાર ( ઉં.વ.૫૫) ગત ૫ મી તારીખે બચુભાઇ  હિંમતભાઇ  પરમાર સાથે સાંકરદા ગામ તરફથી ડેરીમાં દૂધ ભરાવીને ચાલતા ઘરે જતા હતા. તે દરમિયાન સાંકરદા ગામ તરફથી પૂરઝડપે આવતી રિક્ષાના ચાલકે રયજીભાઇને પાછળના ભાગેથી ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0