શેત્રુંજી ડેમમાં 450 કયુસેક પાણીની આવક-જાવક શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- જિલ્લાના શેત્રુંજી ડેમના 5 દરવાજા એક ફૂટ ખુલ્લા
- છેલ્લા બે દિવસથી શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનો શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા ગત શનિવારે શેત્રુંજી ડેમ ફરી છલકાયો હતો તેથી શેત્રુંજી ડેમના ૧૦ દરવાજા ૧ ફૂટ ખોલાવામાં આવ્યા હતાં. આજે રવિવારે પણ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત છે તેથી ડેમના પ દરવાજા એક ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે.
What's Your Reaction?






