વિરમગામ-નળસરોવર રોડ પર 2 અકસ્માતની ઘટનામાં 2ના મોત, 1 ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Viramgam News : અમદાવાદના વિરમગામ પંથકમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આજે (21 સપ્ટેમ્બર) વિરમગામના શાહપુર ગામ નજીક એસટી બસને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં બસની અડફેટે આવી જતાં બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બીજી એક ઘટના વિરમગામ-નળસરોવર રોડ પર બની હતી.
અકસ્માતની 2 ઘટનામાં 2ના મોત, 1 ઈજાગ્રસ્ત
What's Your Reaction?






