વડોદરામાં સયાજી હોટેલ દ્વારા વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતા વિવાદ
Vadodara : સયાજીગંજ ભીમનાથ બ્રિજ નજીક આવેલ સયાજી હોટેલ દ્વારા વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતા વિવાદ સર્જાયો છે. વિશ્વામિત્રીમાં છોડાતું દુષિત પાણી તાત્કાલિક બંધ કરી સીલ મારવાની કાર્યવાહી કરવાની મહિલા કોર્પોરેટરની માંગ કરી છે.વડોદરા ભાજપના કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી સયાજી હોટેલના સંચાલકો દ્વારા વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતું હોવાના આક્ષેપો કર્યા છે. આ મામલે તાત્કાલિક ધોરણે દ્રેનેજ કનેક્શન કાપી સીલ મારવાની કાર્યવાહી કરવાની માંગ કોર્પોરેટર જાગૃતીબેન કાકાએ કરી છે.
![વડોદરામાં સયાજી હોટેલ દ્વારા વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતા વિવાદ](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1738914694340.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : સયાજીગંજ ભીમનાથ બ્રિજ નજીક આવેલ સયાજી હોટેલ દ્વારા વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતા વિવાદ સર્જાયો છે. વિશ્વામિત્રીમાં છોડાતું દુષિત પાણી તાત્કાલિક બંધ કરી સીલ મારવાની કાર્યવાહી કરવાની મહિલા કોર્પોરેટરની માંગ કરી છે.
વડોદરા ભાજપના કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી સયાજી હોટેલના સંચાલકો દ્વારા વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતું હોવાના આક્ષેપો કર્યા છે. આ મામલે તાત્કાલિક ધોરણે દ્રેનેજ કનેક્શન કાપી સીલ મારવાની કાર્યવાહી કરવાની માંગ કોર્પોરેટર જાગૃતીબેન કાકાએ કરી છે.