મ્યુનિ.અધિકારીઓની બેદરકારીના કારણે અમદાવાદમાં ૭૦ દિવસમાં ૧૨ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,મંગળવાર,9 સપ્ટેમબર,2025
આ વર્ષે ચોમાસાના આરંભથી ૭૦ દિવસના સમયમાં અમદાવાદના વિવિધ વિસ્તારમાં રહેતા ૧૨ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે. આ તમામના મોત પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી સિવાય અન્ય કોઈ કારણ નથી.
What's Your Reaction?






