મહિસાથી વાસણા જતો બિસ્માર માર્ગનું સમારકામ નહીં કરાય તો આંદોલનની ચીમકી

Jan 25, 2026 - 09:30
મહિસાથી વાસણા જતો બિસ્માર માર્ગનું સમારકામ નહીં કરાય તો આંદોલનની ચીમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- રોડ ભંગાર બનતા વાહન ચાલકોને હાલાકી 

- કઠલાલ જવાનો મુખ્ય રોડ હોવાથી બંને સાઇડ પર વૃક્ષો દૂર કરી રોડ પહોળો કરવાની માગણી

નડિયાદ : મહુધાના મહીસાથી વાસણા સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવી પડે છે.આ બિસ્માર રસ્તાના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. આ રસ્તો તાલુકા મથક કઠલાલ જવા માટેનો મહત્વનો માર્ગ હોવા છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા સમારકામ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે. લોકોએ રોડનું સમારકામ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0