બાળકોને શનિવારે ત્રણ થી ચાર કિલો વજનની સ્કૂલ બેગ ઊંચકવામાંથી મુક્તિ મળશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ નવી શિક્ષણ નીતિ હેઠળ સરકારે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ૧૦ શનિવાર બેગલેસ ડે રાખવાનો અને પહેલા સત્રના આઠ શનિવાર જોયફુલ ડે તરીકે રાખવાનો પરિપત્ર કર્યો છે.જેના પગલે વડોદરા શહેરની ૩૦૦ જેટલી પ્રાથમિક સ્કૂલોના ધો.૮ સુધીના બાળકોને શનિવારે ૩ થી ચાર કિલોની બેગ ઉંચકવામાંથી મુક્તિ મળશે.
તા.૫ જુલાઈથી જ આ પરિપત્રનો અમલ થવાનો હોવાથી પહેલી વખત હજારો બાળકો સ્કૂલમાં બેગ વગર જોવા મળશે.
What's Your Reaction?






