પાક નુકસાની સર્વે મામલે ગુજરાત સરકારનું જુઠ્ઠાણું! મૌખિક આદેશ અને પરિપત્રમાં વિસંગતતાના કારણે ખેડૂત ભડક્યા

Oct 31, 2025 - 13:00
પાક નુકસાની સર્વે મામલે ગુજરાત સરકારનું જુઠ્ઠાણું! મૌખિક આદેશ અને પરિપત્રમાં વિસંગતતાના કારણે ખેડૂત ભડક્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Crop Damage Survey Orders In Gujarat: ગુજરાતમાં માવઠાએ ખેડૂતોને આર્થિક રીતે તબાહ કર્યાં છે. 10 લાખથી વધુ હેક્ટરમાં ખેતીને નુકશાન પહોચ્યું છે. પાક લણવાના સમયે જ કમોસમી વરસાદે ઊભા પાકનો સફાયો કર્યો છે. આ સંજોગોમાં ખેડૂતો પાસે કશું જ બચ્યુ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ, આ દુ:ખની ઘડીમાં સરકારે ખેડૂતોને ઉઠા ભણાવવા પ્રયાસ કર્યો છે કારણ કે, કૃષિમંત્રીએ મોટાઉપાડે જાહેરાત કરી કે, 7 દિવસમાં જ પાક નુકસાનીનો સર્વે થઈ જશે, જ્યારે કૃષિ વિભાગે પરિપત્ર થકી સૂચના આપી હતી કે, 20 દિવસમાં નુકસાનીનો સર્વે પૂર્ણ કરો. હવે સાચું કોનું માનવું એ સવાલ સર્જાયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0