દિવાળી વેકેશનમાં કચ્છીઓ સિંગાપોર, દુબઈ અને વિયેતનામ ફરવા જશે

- વિમાની ટિકિટના ભાવમાં મોટા ઉછાળા વચ્ચે- દુબઈ, સિંગાપોર માટે 250 જેટલા કપલે બુકીંગ કરાવ્યું- આબુ,જુનાગઢ, સાસણગીર, ગોવા, સીમલા, મનાલી, મહાબળેશ્વર, નૈનિતાલ અને કેરાલાની પણ પસંદગીભુજ : દિવાળી વેકેશનની રજા માણવા માટે પ્રવાસન ક્ષેત્રે વિશ્વ વિખ્યાત થયેલા કચ્છમાં દેશ-વિદેશથી લોકો આવે છે તેમ કચ્છના લોકો પણ દેશ-વિદેશમાં મોટી સંખ્યામાં ફરવા જતા હોય છે. આ વર્ષે વિમાની ટિકિટમાં મોટો ઉછાળો આવ્યો હોવાથી સારી એવી અસર પહોંચી હોવાનું ટૂર આયોજકો જણાવી રહ્યા છે. જ્યારે રેલવે, એસ.

દિવાળી વેકેશનમાં કચ્છીઓ સિંગાપોર, દુબઈ અને વિયેતનામ ફરવા જશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- વિમાની ટિકિટના ભાવમાં મોટા ઉછાળા વચ્ચે

- દુબઈ, સિંગાપોર માટે 250 જેટલા કપલે બુકીંગ કરાવ્યું

- આબુ,જુનાગઢ, સાસણગીર, ગોવા, સીમલા, મનાલી, મહાબળેશ્વર, નૈનિતાલ અને કેરાલાની પણ પસંદગી

ભુજ : દિવાળી વેકેશનની રજા માણવા માટે પ્રવાસન ક્ષેત્રે વિશ્વ વિખ્યાત થયેલા કચ્છમાં દેશ-વિદેશથી લોકો આવે છે તેમ કચ્છના લોકો પણ દેશ-વિદેશમાં મોટી સંખ્યામાં ફરવા જતા હોય છે. આ વર્ષે વિમાની ટિકિટમાં મોટો ઉછાળો આવ્યો હોવાથી સારી એવી અસર પહોંચી હોવાનું ટૂર આયોજકો જણાવી રહ્યા છે. જ્યારે રેલવે, એસ.