ગિરગઢડાના મહોબતપુરની સીમમાં નદીમાં ફેંકવામાં આવેલો સિંહનો મૃતદેહ મળી આવ્યો

Aug 24, 2025 - 08:30
ગિરગઢડાના મહોબતપુરની સીમમાં નદીમાં ફેંકવામાં આવેલો સિંહનો મૃતદેહ મળી આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


નદીમાં પાણી ઓછું હોવાથી કોઈ મૃતદેહ ફેંકી ગયાની શંકા : રેડિયો કોલર ધરાવતા સિંહના મોતની તપાસ માટે વન વિભાગની વિવિધ ટીમ દ્વારા તપાસ : પોસ્ટમોર્ટમ બાદ કારણ સ્પષ્ટ થશે

ઉના, : ગિરગઢડા તાલુકાના મહોબતપુર નજીક આવેલી નદીમાંથી આજે એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.નદીમાં પાણી વધુ ન હોવાથી કોઈ અજાણ્યા શખ્સોએ રેડિયોકોલર ધરાવતા સિંહના મૃતદેહને ફેંકી ગયાની શંકા છે.આ અંગેની તપાસ માટે વનવિભાગે અલગ અલગ ટીમ બનાવી છે.પી.એમ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0