એક્ઝીબીશનના નામે ૬.૧૦ કરોડના સોના દાગીના લઇ જ્વેલર્સ સાથે ઠગાઇ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,બુધવાર
નવરંગપુરા સી જી રોડ પર આવેલા જ્વેલર્સને વિશ્વાસમાં લઇને એક્ઝીબીશન યોજવાનું હોવાનું કહીને જ્વેલરીનો વ્યવસાય કરતા ત્રણ શખ્સોએ રૂપિયા ૬.૧૦ કરોડની કિંમતના સોનાના દાગીના મેળવીને પરત નહી કરીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં આરોપીઓએ અલગ અલગ મોડ્સ ઓપરેન્ડીથી અન્ય જ્વેલર્સ સાથે પણ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું પણ સામે આવ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

