આ વર્ષે સોળ આનીથી વધુ વરસાદ, નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા

Jun 3, 2025 - 09:30
આ વર્ષે સોળ આનીથી વધુ વરસાદ, નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- નક્ષત્રોના આધારે આગોતરો અને પાછોતરો વરસાદ સારો રહેશે

- 22 જુને સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થશે, તે સમયની કુંડળીના આધારે સારા વરસાદના સંકેત

ભાવનગર : ગુજરાતમાં વરસાદી નક્ષત્રો આદ્રાથી હસ્ત સુધીના ગણાય છે. આગામી ૨૨ જુને સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ સાથે ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે અને જૈન સમાજ ૨૨ જુનથી કેરીનો ત્યાગ કરશે. આ વર્ષે સોળ આનીથી વધુ એટલે કે, ૧૧૦ ટકા વરસાદ પડશે. એટલુ જ નહિ આ વર્ષે ચોમાસમાં પણ વરસાદની શક્યતા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0